ક્યારેય કોઈની લાગણી સાથે ન રમો. કારણ તમે કદાચ એ રમતમાં તો જીતી જશો પણ ચોક્કસ એ વ્યક્તિને સદાય માટે હારી જશો.
આઈન્સ્ટાઈન :
હું
એ બધાનો ખૂબ ખૂબ આભારી છું જેમણે મને "ના" કહી, તેમના કારણે જ એ કાર્યો હું પોતે કરી શક્યો
અબ્રાહમ લિંકન :
જો
મિત્રતા તમારી સૌથી મોટી નબળાઈ હોય તો તમે જગતના સૌથી શક્તિશાળી મનુષ્ય છો.
માર્ટીન લ્યુથર કિંગ :
આપણે
બધા એ ભાઈચારાથી હળીમળીને રહેવું જોઇએ નહિતર આપણે બધા મૂર્ખાઓમાં ખપી નાશ પામીશું.
મહાત્મા ગાંધી :
નબળા
ક્યારેય માફ કરી શક્તા નથી. ક્ષમા એ તો સમર્થ અને સશક્તનો ગુણ છે.
ડો.અબ્દુલ
કલામ :
કોઈને
પરાજિત કરવું ખૂબ સરળ છે, પણ કોઈને જીતી લેવું ખૂબ અઘરૂં છે.
No comments:
Post a Comment