1- ગુણ:ન હોય તો
રૂપ વ્યર્થ છે.
2- વિનમ્રતા:
ન હોયતો વિદ્યા વ્યર્થ
છે.
3- ઉપયોગ:
ન આવે તો ધન
વ્યર્થ છે.
4- સાહસ:
ન હોય તો હથિયાર
વ્યર્થ છે.
5- ભૂખ:ન હોય તો
ભોજન વ્યર્થ છે.
6- હોશ:ન હોય તો
જોશ વ્યર્થ છે.
7- પરોપકાર:
ન કરનારાઓનું જીવન વ્યર્થ છે.
8- ગુસ્સો:
અક્કલને ખાઈ જાય છે.
9- અંહકાર:
મનને ખાઈ જાય છે.
10- ચિંતા:
આયુને ખાઈ જાય છે.
11- રિશ્વત:
ઇન્સાફને ખાઈ જાય છે.
12- લાલચ:
ઇમાનને ખાઈ જાય છે.
13- દાન:
કરવાથી દરિદ્રતાનો અંત થઈ જાય
છે.
14- સુંદરતા:
લજ્જા(લાજ) વગરની વ્યર્થ
છે.
15- દોસ્ત:
ચિડાતો દોસ્ત હસતા દુશ્મન
કરતા સારોછે.
16- ચહેરો:
માણસની કિંમત તેની સૂરતથી
નહીં પણ ગુણોથી લગાવવી જોઈએ.
('ઈન્ટરનેટ
પરથી')
No comments:
Post a Comment