Saturday, July 11, 2015

મહત્વની ૧૬ વાતો


1- ગુણ: હોય તો રૂપ વ્યર્થ છે.

2- વિનમ્રતા: હોયતો વિદ્યા વ્યર્થ છે.

3- ઉપયોગ: આવે તો ધન વ્યર્થ છે.

4- સાહસ: હોય તો હથિયાર વ્યર્થ છે.

5- ભૂખ: હોય તો ભોજન વ્યર્થ છે.

6- હોશ: હોય તો જોશ વ્યર્થ છે.

7- પરોપકાર: કરનારાઓનું જીવન વ્યર્થ છે.

8- ગુસ્સો: અક્કલને ખાઈ જાય છે.

9- અંહકાર: મનને ખાઈ જાય છે.

10- ચિંતા: આયુને ખાઈ જાય છે.

11- રિશ્વત: ઇન્સાફને ખાઈ જાય છે.

12- લાલચ: ઇમાનને ખાઈ જાય છે.

13- દાન: કરવાથી દરિદ્રતાનો અંત થઈ જાય છે.

14- સુંદરતા: લજ્જા(લાજ) વગરની વ્યર્થ છે.

15- દોસ્ત: ચિડાતો દોસ્ત હસતા દુશ્મન કરતા સારોછે.

16- ચહેરો: માણસની કિંમત તેની સૂરતથી નહીં પણ ગુણોથી લગાવવી જોઈએ.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment