• તમારી જાતને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ છે બીજાઓની સેવામાં ખોવાઈ જાઓ.
• જીવો એ રીતે કે જાણે આવતી કાલે તમે મૃત્યુ પામવાના હોવ. શીખો એ રીતે કે જાણે તમે સદા કાળ જીવવાના હોવ.
• ડર એ માત્ર શરીરનો રોગ નથી,એ આત્માની પણ હત્યા કરી નાંખે છે.
• આપણે જે કરીએ છીએ અને જે કરી શકવા સમર્થ છીએ એ વચ્ચે નો ભેદ આખી દુનિયાના મોટા ભાગનાં પ્રશ્નો ઉકેલી નાંખવા પૂરતો છે.
• આપણે જે પરિવર્તન જોવા ઇચ્છીએ છીએ તે પહેલાં આપણે પોતે (એ પરિવર્તન) બનવું જોઇએ.
• આંખના બદલામાં આંખના ન્યાયે તો આખું જગત અંધ બની જાય.
• (નકામા ઘાસને) વાઢવું પણ ખેતી માટે વાવવા જેટલાં જ મહત્વનું છે.
• હું જ્યારે ઘોર નિરાશા અનુભવું છું ત્યારે યાદ કરું છું કે ઇતિહાસમાં સદાયે વિજય સત્ય અને પ્રેમનો જ થયો છે. ક્રૂર,જુલ્મી અને અન્યાયી શાસક અને હત્યારાઓ (સમાજમાં) પાકે જ છે અને થોડા સમય માટે અજેય પણ જણાય છે પણ અંતે તેમનો વિનાશ થાય જ છે. - આ શાશ્વત સત્ય છે.
• શ્રદ્ધા એ ગ્રહણ કરવાની વસ્તુ નથી, એ એક અવસ્થા છે જેમાં આપણે વિકાસ પામવાનો છે.
• હું આખા આ જગતમાં અંતરાત્મામાં દબાઈ ગયેલા અવાજરૂપી એક જ ક્રૂર અને અન્યાયી શાસકના અસ્તિત્વનો સ્વીકાર કરું છું.
• ઇશ્વર ક્યારેક જેના પર તે આશિર્વાદની ઝડી વર્ષાવવા ઇચ્છતો હોય તેની સૌથી વધુ કસોટી કરતો હોય છે.
• જ્યારે હું અજબગજબના સૂર્યાસ્તના કે પછી ચંદ્રના સૌંદર્યના વખાણ કરતો હોઉં છું ત્યારે મારો આત્મા સર્જનહારની આરાધના કરતા કરતા વિકાસ પામે છે.
• સુખ ત્યારે અનુભવી શકાય છે જ્યારે તમે જે વિચારો છો, જે બોલો છો અને જે કરો છો તે સુસંગત હોય.
• જો આપણે જગતને સાચી શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધો સામે ખરેખરનો જંગ છેડવો હોય તો આપણે બાળકોથી શરૂઆત કરવી જોઇએ.
• હું અન્ય માણસોના સારા ગુણો જોવાનો જ પ્રયાસ કરું છું.હું પોતે પણ અનેક ખામીઓથી ભરેલો છું તો પછી હું બીજાઓમાં ખામીઓ કઈ રીતે શોધી શકું?
• માણસની જરૂરિયાત પૂરતું આ જગતમાં છે પણ તેના લોભ જેટલું નહિં.
• મારા માટે એ હંમેશા એક કોયડો રહ્યો છે કે કઈ રીતે કોઈ માણસ અન્યને નીચો પાડી કે અન્યનું અપમાન કરી કે અન્યને પરેશાન કરીને પોતે આનંદિત થઈ શક્તો હશે.
• મિત્રો સાથે મિત્રાચારી નિભાવવી એ તો સહેલું છે પણ શત્રુઓ સાથે પણ મિત્રો જેવો વ્યવહાર કરવો એ સાચા ધર્મનો સાર છે.બીજું બધું તો માત્ર ધંધો કરવા સમાન છે.
• પ્રાર્થનામાં હ્રદય વિનાના શબ્દો હોવા કરતાં મૌન હ્રદય હોય એ વધારે સારું છે. • ચિંતા શરીરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.જેને ઇશ્વરમાં શ્રદ્ધા હોય તેને કોઈ પણ વિષયની ચિંતા થાય તે શરમજનક ગણાય.
• કોઈ એક કર્મ દ્વારા ફક્ત એક જરૂરિયાતમંદ હ્રદયની સેવા હજારો માથાઓના પ્રાર્થનામાં ઝૂકવા કરતા વધારે સારી છે.
• તમારે માણસાઈમાંથી વિશ્વાસ ગુમાવી દેવો જોઇએ નહિં કારણ માણસાઈતો મહાસાગર જેવી છે.મહાસાગરમાં થોડાંઘણાં ટીપાં ખરાબ હોય તો આખો મહાસાગર કંઈ ખરાબ બની જતો નથી.
('ઈન્ટરનેટ પરથી')
Showing posts with label gandhibapu. Show all posts
Showing posts with label gandhibapu. Show all posts
Tuesday, October 4, 2011
Saturday, October 23, 2010
મહાત્મા ગાંધીજીની રત્નકણિકાઓ (ગાંધી જયંતિ સ્પેશિયલ)
* તમારે માણસાઈમાંથી વિશ્વાસ ગુમાવવો જોઈએ નહિં. માણસાઈ એક મહાસાગર છે, જો મહાસાગરના એકાદ-બે ટીપાં ગંદા હોય તો આખો મહાસાગર ગંદો બની જતો નથી.
* ફક્ત એક હ્રદયની એકાદ કાર્ય દ્વારા જ સચ્ચાઈપૂર્વક કરેલી સેવા હજારો માણસોની પ્રાર્થના કરતાં પણ વધુ સારી છે.
* ચિંતા જેટલું વધુ નુકસાન શરીરને બીજું કંઈ જ પહોંચાડતું નથી અને જેને ઇશ્વરમાં વિશ્વાસ હોય તેણે કદી કોઈ પણ બાબતની ચિંતા કરતા શરમ અનુભવવી જોઈએ.
* પ્રાર્થનામાં હ્રદય વગર શબ્દો હોય એ કરતાં શબ્દો વગરનું હ્રદય હોય એ વધારે સારું છે.
* મિત્રો સાથે મિત્રાચારી તો સામાન્ય છે.પણ જે પોતાને તમારો શત્રુ ગણાવતો હોય તેના પ્રત્યે મિત્રાચારી દાખવવી એ સાચા ધર્મનો મૂળ સાર છે.
* મારા માટે એ સદાય રહસ્ય રહ્યું છે કે કઈ રીતે બીજાને શરમજનક પરિસ્થિતીમાં મૂકી કે બીજાની અવહેલના કરી કોઈ મનુષ્ય પોતાની જાતને માન આપી શક્તા હશે?
* મનુષ્યની જરૂરિયાતને પહોંચી વળે એટલું આ જગતમાં પ્રાપ્ય છે પણ મનુષ્યના લોભને પહોંચી વળે એટલું નહિં.
* હું મનુષ્યના સારા ગુણો પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કરું છું.હું પોતે પણ ક્ષતિરહિત નથી તો હું બીજાઓમાં કઈ રીતે દોષ જોઈ શકું?
* જો આપણે જગતને સાચે જ શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધ વિરુદ્ધ જંગ છેડવો હોય તો શરૂઆત બાળકોને શિખવવાથી કરવી જોઈએ.
* જ્યારે તમે જે વિચારો છો, તમે જે બોલો છો અને તમે જે કરો છો તેમાં સુસંગતતા હોય ત્યારે જ તમે સુખી થઈ શકો છો.
* જ્યારે હું સૂર્યાસ્તની અદભૂતતાની કે ચંદ્રની સુંદરતાની પ્રશંસા કરતો હોઉં છું ત્યારે મારો આત્મા પરમાત્માની પૂજા-પ્રાર્થનામાં વધુ વિસ્તાર પામતો હોય છે.
* ક્યારેક ઇશ્વર જેના પર તે પોતાની ખરી કૃપા વરસાવવા ઇચ્છતો હોય તેની સૌથી વધુ કસોટી કરતો હોય છે.
* તમારી જાતની સાચી ઓળખ મેળવવા તમારે તમારી જાતને બીજાઓની સેવામાં ડૂબાડી દેવી જોઈએ.
('ઈન્ટરનેટ પરથી')
* ફક્ત એક હ્રદયની એકાદ કાર્ય દ્વારા જ સચ્ચાઈપૂર્વક કરેલી સેવા હજારો માણસોની પ્રાર્થના કરતાં પણ વધુ સારી છે.
* ચિંતા જેટલું વધુ નુકસાન શરીરને બીજું કંઈ જ પહોંચાડતું નથી અને જેને ઇશ્વરમાં વિશ્વાસ હોય તેણે કદી કોઈ પણ બાબતની ચિંતા કરતા શરમ અનુભવવી જોઈએ.
* પ્રાર્થનામાં હ્રદય વગર શબ્દો હોય એ કરતાં શબ્દો વગરનું હ્રદય હોય એ વધારે સારું છે.
* મિત્રો સાથે મિત્રાચારી તો સામાન્ય છે.પણ જે પોતાને તમારો શત્રુ ગણાવતો હોય તેના પ્રત્યે મિત્રાચારી દાખવવી એ સાચા ધર્મનો મૂળ સાર છે.
* મારા માટે એ સદાય રહસ્ય રહ્યું છે કે કઈ રીતે બીજાને શરમજનક પરિસ્થિતીમાં મૂકી કે બીજાની અવહેલના કરી કોઈ મનુષ્ય પોતાની જાતને માન આપી શક્તા હશે?
* મનુષ્યની જરૂરિયાતને પહોંચી વળે એટલું આ જગતમાં પ્રાપ્ય છે પણ મનુષ્યના લોભને પહોંચી વળે એટલું નહિં.
* હું મનુષ્યના સારા ગુણો પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કરું છું.હું પોતે પણ ક્ષતિરહિત નથી તો હું બીજાઓમાં કઈ રીતે દોષ જોઈ શકું?
* જો આપણે જગતને સાચે જ શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધ વિરુદ્ધ જંગ છેડવો હોય તો શરૂઆત બાળકોને શિખવવાથી કરવી જોઈએ.
* જ્યારે તમે જે વિચારો છો, તમે જે બોલો છો અને તમે જે કરો છો તેમાં સુસંગતતા હોય ત્યારે જ તમે સુખી થઈ શકો છો.
* જ્યારે હું સૂર્યાસ્તની અદભૂતતાની કે ચંદ્રની સુંદરતાની પ્રશંસા કરતો હોઉં છું ત્યારે મારો આત્મા પરમાત્માની પૂજા-પ્રાર્થનામાં વધુ વિસ્તાર પામતો હોય છે.
* ક્યારેક ઇશ્વર જેના પર તે પોતાની ખરી કૃપા વરસાવવા ઇચ્છતો હોય તેની સૌથી વધુ કસોટી કરતો હોય છે.
* તમારી જાતની સાચી ઓળખ મેળવવા તમારે તમારી જાતને બીજાઓની સેવામાં ડૂબાડી દેવી જોઈએ.
('ઈન્ટરનેટ પરથી')
Subscribe to:
Posts (Atom)